બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Bijal Vyas
Last Updated: 03:39 PM, 27 August 2023
Vastu Tips for Home:આજના સમયમાં રેફ્રિજરેટર દરેક ઘરમાં ઉપયોગ થતુ જરુરી મશીન છે. લોકો ઘણીવાર અજાણતામાં કેટલીક એવી વસ્તુઓ ફ્રીજમાં રાખી દે છે, જેને રાખવાથી તેમને ભવિષ્યમાં પૈસાની ખોટ સહન કરવી પડે છે. આવો જાણીએ ફ્રિજના વાસ્તુ સંબંધિ નિયમો વિશે...
કઇ વસ્તુ ના રાખવી જોઇએ
ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજ ઉપર રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવું જોઈએ. તેનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે. ઘણા લોકોને તેમના બાળકોના મેડલ અથવા ટ્રોફી તેમના ફ્રીજની ઉપર રાખવાની આદત હોય છે. આમ કરવું શુભ માનવામાં આવતું નથી.
ના રાખો આ છોડ
ઘણા લોકો ડેકોરેશનના હેતુથી ફ્રિજની ઉપર છોડ વગેરે પણ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાંસના છોડને ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવો જોઈએ. આનાથી તમને વાંસનો છોડ રાખવાનો કોઈ ફાયદો થતો નથી.
ખતમ થઇ જાય છે દવાની અસર
ફ્રિજની ઉપર દવાઓ રાખવાથી તેની અસર ખતમ થઇ જાય છે. વિજ્ઞાન પણ આ હકીકત સ્વીકારે છે. ફ્રીજમાંથી નીકળતી ગરમી દવાઓ પર અસર કરે છે.
કઇ દિશામાં રાખવુ ફ્રિજ
રેફ્રિજરેટરને હંમેશા દિવાલથી ઓછામાં ઓછા એક ફૂટ દૂર રાખવું જોઈએ. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં રાખો. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime