બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 05:23 PM, 17 July 2023
વાસ્તુ શાસ્ત્રમાં હાથીની જોડી વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં હાથીની જોડી રાખવી તે શુભ માનવામાં આવે છે. જેથી દાંપત્યજીવનમાં અપાર ખુશીઓ આવે છે અને સંબંધ વધુ મજબૂત બને છે. હાથીની જોડી ઘરમાં રાખવાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
જાનવરોમાં હાથી ખૂબ જ કર્મઠ અને બુદ્ધિમાની પ્રાણી છે. પારિવારિક સમૂહમાં માદા હાથીને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમનું સમ્માન કરવામાં આવે છે. હાથીના પરિવારનો મુખિયા સહુને સાથે લઈને ચાલે છે અને એકતા જાળવે છે. તમે ઘણી વાર જોયું હશે કે, હાથી હંમેશા પરિવાર સાથે જ ગોય છે અને સહુનું ધ્યાન રાખવા માટે મુખિયા સૌથી આગળ રહે છે. જેથી સમજી શકાય છે કે, હાથી કેટલા સમજદાર હોય છે અને પરિવાર માટે મહેનત કરે છે.
અનેક પૂર્વીય સંપત્તિઓમાં હાથીની પૂજા કરવામાં આવે છે. ઈન્દ્ર દેવનું વાહન હાથી છે. માઁ લક્ષ્મીના વાહનોમાં સફેદ હાથીને પણ સ્થાન છે, જેથી ઘરમાં હાથીની મૂર્તિ રાખવી તે શુભ માનવામાં આવે છે. સુખ સમૃદ્ધિનું પ્રતિક દર્શાવે છે. શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનનું પણ પ્રતિક છે. વાસ્તુ અનુસાર ઘર અથવા ઓફિસના મુખ્ય દ્વાર પર સૂંઢ ઉઠાવેલ હાથીની જોડીની મૂર્તિ લગાવવી જોઈએ. જેથી પરિવારમાં સુખ અને સૌભાગ્ય રહે છે. સંબંધો વધુ મજબૂત બને છે. પરિવારના તમામ સભ્યો વચ્ચે મનમેળ રહે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime