બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Vaishno Devi incident, Government announces Rs 12 lakh aid to relatives of those death in tragedy
ParthB
Last Updated: 11:05 AM, 1 January 2022
Jammu & Kashmir | Stampede at Mata Vaishno Devi Bhawan. Injuries reported; rescue operation underway: Police Control Room, Reasi
— ANI (@ANI) December 31, 2021
(file photo) pic.twitter.com/WqQidw16vF
વૈષ્ણો દેવી મંદિરમાં શુક્રવારે મોડી રાત્રે દુર્ઘટના ધટી હતી
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની શુક્રવારે મોડી રાત્રે ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં 13 લોકોના મોત થયાં હતાં જ્યારે 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
An ex-gratia of Rs 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the stampede at Mata Vaishno Devi Bhawan in Katra, J&K. The injured would be given Rs. 50,000: PM Modi
— ANI (@ANI) January 1, 2022
(file pic) pic.twitter.com/LMePwZ95N6
PM મોદીએ ટ્વિટ કરીને શોક વ્યકત કરી સહાયની જાહેરાત કરી હતી.
આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF તરફથી દરેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
An ex-gratia of Rs 10 lakh for the next of kin of those who died in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra; Rs 2 lakh for the injured: J&K LG Manoj Sinha pic.twitter.com/XiM0hfOlFE
— ANI (@ANI) January 1, 2022
J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ મૃતકોના પરિવારજનોને મદદની જાહેરાત કરી
બીજી તરફ કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોદ સિન્હાએ રૂપિયા 10 લાખની સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ 2 લાખની સહાય જાહેર કરી છે
પીએમ મોદીએ સ્થિતિનો તાગ મેળવ્યો
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય જી સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો.
#UPDATE: 12 dead, 13 injured in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra. The incident occurred around 2:45 am, and as per initial reports, an argument broke out which resulted in people pushing each other, followed by stampede: J&K DGP Dilbagh Singh to ANI
— ANI (@ANI) January 1, 2022
(file photo) pic.twitter.com/EjiffBTMaJ
આ ઘટના સવારે 2.45 વાગ્યાની આસપાસ બની હતી - ડીજીપી
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, કટરામાં માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યા લોકો ઘાયલ થયા છે. આ ઘટના લગભગ સવારે 2:45 વાગ્યે બની હતી અને પ્રારંભિક અહેવાલો મુજબ એક દલીલ થઈ હતી જેના પરિણામે લોકોએ એકબીજાને ધક્કો માર્યો હતો અને પછી નાસભાગ મચી ગઈ હતી."
મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે
જમ્મુ અને કાશ્મીરના LG કાર્યાલયે માહિતી આપી કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે હેલ્પલાઈન નંબર 01991-234804, 01991-234053 જાહેર કર્યા છે. આ ઉપરાંત, અન્ય હેલ્પલાઇન નંબરો છે - પીસીઆર કટરા - 01991232010/ 9419145182,, પીસીઆર રિયાસી -0199145076/ 9622856295, ડીસી ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમ - 01991245763/ 9419839557.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime