ગિરનારના જંગલમાંથી મળી આવેલી માંસાહારી વનસ્પતિ, કારણ કે, મહારાષ્ટ્ર બાદ પ્રથમ વખત ગુજરાતમાં આ વનસ્પતિ દેખાઈ
ગુજરાતમાંથી મળી માંસાહારી વનસ્પતિ
ગિરનારમાંથી માંસાહારી વનસ્પતિની શોધ
યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ છે વનસ્પતિનું નામ
વાત કરવી છે. માંસાહારી વનસ્પતિની. સવાલ થયો હશે, માંસાહારી વનસ્પતિ? પરંતુ હાં આજે આપને ગિરનારના જંગલમાંથી મળી આવેલી માંસાહારી વનસ્પતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કારણ કે, મહારાષ્ટ્ર બાદ પ્રથમ વખત ગુજરાતમાં આ વનસ્પતિ દેખાઈ છે. અને તે પણ ગિરનારના જંગલોમાંથી. ત્યારે કેવી છે આ ક્યાંય ન જોવા મળતી દુર્લભ માંસાહારી વનસ્પતિ જુઓ આ રિપોર્ટમાં...