બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ભારત / UP Cabinet Expansion Ahead Of Lok Sabha Polls 2024; 4 MLAs Including OP Rajbhar Take Oath
Hiralal
Last Updated: 05:32 PM, 5 March 2024
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાની તરફ આવેલા બે પક્ષોને ઈનામ આપ્યું છે. યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને 4 મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા હતા. રાજભવનમાં આયોજિત થયેલા શપથગ્રહણ સમારોહમાં ચાર નવા મંત્રીઓ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ ઓપી રાજભર, રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અનિલ કુમાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સભ્યો - દારા સિંહ ચૌહાણ અને સુનીલ શર્માનો સમાવેશ થાય છે.
#WATCH | Lucknow: On UP cabinet expansion and his meeting with the UP CM Yogi Adityanath, SBSP Chief OP Rajbhar says, "As per the wish of the party leaders, we are going to be a part of the government... In the meeting with the CM, the pending discussion with some seats was… pic.twitter.com/ZxITlvpoHC
— ANI (@ANI) March 5, 2024
પાંચ વર્ષ બાદ ઓપી રાજભર યોગી સરકારમાં પાછા આવ્યાં
ઓમ પ્રકાશ રાજભર ફરી એકવાર યોગી કેબિનેટમાં મંત્રી બન્યા છે. સત્તારૂઢ ભાજપ સાથેના સંબંધો તોડીને સરકાર છોડ્યાના પાંચ વર્ષ બાદ ઓપી રાજભર ફરી એકવાર યોગી આદિત્યનાથ કેબિનેટમાં પરત ફર્યા છે.
#WATCH | Lucknow: On UP cabinet expansion, RLD MLA Anil Kumar says, "I thank party president Jayant Chaudhary, PM Modi, CM Yogi Adityanath. I will fulfil all the responsibilities that will be given to me..." pic.twitter.com/QEy7xCI1y1
— ANI (@ANI) March 5, 2024
કયા મંત્રીઓએ શપથ લીધા
ઓપી રાજભર
અનિલ કુમાર
દારા સિંહ ચૌહાણ
સુનીલ શર્મા
સુનીલ શર્માએ 2017 અને 2022ની યુપી ચૂંટણીમાં ગાઝિયાબાદની સાહિબાબાદ સીટ પર રેકોર્ડ માર્જિનથી જીત મેળવી છે. સત્તાધારી ભાજપ સાથેના સંબંધો તોડીને સરકાર છોડ્યાના પાંચ વર્ષ બાદ ઓપી રાજભર ફરી એકવાર યોગી આદિત્યનાથની કેબિનેટમાં પરત ફરી રહ્યા છે. આરએલડી, જે ઈન્ડીયા ગઠબંધનમાં હતું પરંતુ હવે એનડીએમાં આવી ગઈ છે.
#WATCH | Lucknow: On UP Cabinet expansion, Deputy CM Brajesh Pathak says, "The cabinet expansion is going to take place. I congratulate all the MLAs who are going to take an oath today. We will work together for the development of the state... The opposition has nothing to say,… pic.twitter.com/QsOTx9hBm2
— ANI (@ANI) March 5, 2024
કોણ ક્યાંથી બન્યું ધારાસભ્ય
અનિલ કુમાર મુઝફ્ફરનગરની પુરકાજી સીટથી આરએલડીના ધારાસભ્ય છે. તેઓ તેમની પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન કરાર હેઠળ યોગી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધાં હતા. દારા સિંહ ચૌહાણ પણ છેલ્લી યુપી ચૂંટણી પહેલા ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પાછા ફર્યા અને ઘોસી બેઠક પરથી પેટાચૂંટણી લડી પણ હારી જતાં વિધાન પરિષદના સભ્ય બન્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime