અન્નદાતાની મદદે સરકાર / ખેડૂતો માટે ખુશખબર : આ સૌથી મોટી યોજના લંબાવી દીધી મોદી સરકારે, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

Union Cabinet approves implementation of Pradhan Mantri Krishi Sinchayee Yojana for 2021-26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2025-26 સુધી લંબાવી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ