ધર્મ / આ દિવસે લગ્ન કરવાથી વૈવાહિક જીવન ખુશીઓથી ભરપૂર રહે છે, તમામ માંગલિક કાર્યોની થાય છે શરૂઆત

tulsi vivah 2023 it is very auspicious to get married on this day

દેવશયની એકાદશી પછી 4 મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકતા નથી. દેવઉઠી અગિયારસના બીજા દિવસે તુલસીજી અને ભગવાન વિષ્ણુના વિવાહ થાય છે અને તે દિવસથી માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ