બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / tulsi vivah 2023 it is very auspicious to get married on this day

ધર્મ / આ દિવસે લગ્ન કરવાથી વૈવાહિક જીવન ખુશીઓથી ભરપૂર રહે છે, તમામ માંગલિક કાર્યોની થાય છે શરૂઆત

Manisha Jogi

Last Updated: 01:44 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવશયની એકાદશી પછી 4 મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકતા નથી. દેવઉઠી અગિયારસના બીજા દિવસે તુલસીજી અને ભગવાન વિષ્ણુના વિવાહ થાય છે અને તે દિવસથી માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે.

  • આ દિવસે માંગલિક કાર્યોની શરૂઆત કરવામાં આવે છે
  • આ દિવસને ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે
  • આ શુભ દિવસે વિવાહ કરવા તે શુભ માનવામાં આવે છે 

સનાતન ધર્મમાં તુલસી વિવાહના દિવસે માંગલિક કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. દેવશયની એકાદશી પછી 4 મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકતા નથી. દેવઉઠી અગિયારસના બીજા દિવસે તુલસીજી અને ભગવાન વિષ્ણુના વિવાહ થાય છે અને તે દિવસથી માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે. 

તુલસી વિવાહના દિવસે વિવાહ થઈ શકે છે
તુલસી વિવાહના દિવસે ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, દેવઉઠી અગિયારસ પછી તુલસી માતા અને ભગવાન વિષ્ણુના લગ્ન થાય છે અને આ દિવસને તુલસી વિવાહ કહેવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ શુભ દિવસે વિવાહ કરવા તે શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ગૃહ દોષ તથા અન્ય કારણોસર લગ્ન નથી થઈ શકતા તો તુલસી વિવાહના દિવસે નિશ્ચિંત થઈને લગ્ન કરી શકે છે. 

તુલસી વિવાહના દિવસે તુલસી પર જળ અર્પણ કરો
23 નવેમ્બરે દેવઉઠી અગિયારસ છે અને 24 નવેમ્બરે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને પાતાળ લોકમાંથી વૈંકુઠ આવે છે. જેના બીજા દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના લગ્ન થાય છે, જેને તુલસી વિવાહ કહેવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠીને તુલસી પર જળ ચઢાવવું તે શુભ માનવામાં આવે છે. જો કોઈ દંપતી આ દિવસે તુલસી પર જળ ચઢાવે અને સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે તો વૈવાહિક જીવન સુખમયી રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ