રાજનીતિ / રામનું નામ ગળુ દબાવીને નહીં ગળે મળીને લેવાય, મમતા સામેનાં નારાબાજી પર નુસરત જહાનો વળતો પ્રહાર

TMC MP nusrat jahaan twitted on jay shree ram

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર યોજાયેલા કાર્યક્રમમાં મમતા સામે કરવામાં આવે નારાબાજી પર ટીએમસી સાંસદ નુસરત જહાને ટ્વીટ કરીને વળતો પ્રહાર કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ