બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / This mark in your palm will lead you to the government job

શુભ સંકેત / હથેળી પર આ રેખા ચિહ્ન હોય તો સમજી જવું કે સરકારી નોકરીના યોગ, પર્વત જેવો હોય છે આકાર

Kinjari

Last Updated: 02:21 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર વ્યક્તિના હાથમાં રહેલી રેખાઓ જોઇને અંદાજ લગાવી શકાય કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે અથવા તો જીવનમાં તે કેવી પ્રગતિ કરશે. એ જ રીતે જાણી શકાય છે કે તમારી હથેળીમાં સરકારી નોકરીનો યોગ છે કે નહી.

  • આ રેખા હશે તો નસીબ ચમકી જશે
  • હસ્તરેખાશાસ્ત્ર કહેશે ક્યારે મળશે સરકારી નોકરી
  • અત્યારે જ જોઇ લો સરકારી નોકરીનો યોગ છે કે નહી

સૂર્ય પર્વત બતાવશે રસ્તો
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર વ્યક્તિના હાથમાં સૂર્ય પર્વત ઉપસેલો હોય અને તેના પર સીધી રેખા બની રહી હોય તો તમને સરકારી નોકરી મળવાના ચાન્સ છે. આવા વ્યક્તિની અંદર ગજબનો આત્મવિશ્વાસ હોય છે અને લોકો દ્વારા તેને માન-સન્માન મળે છે. 

કેવી રીતે જાણશો 
જો કોઇ વ્યક્તિની હથેળીમાં ગુરુ પર્વત પર કોઇ ચિહ્ન હોય તો તેવો વ્યક્તિ સરકારી નોકરી પામે છે. તે સિવાય જો ગુરુ પર્વત પર ત્રિભૂજ ચિહ્ન કે કોઇ એવી રેખા હોય કે જે ભાગ્ય રેખાને અડકતી હોય તો તેવા વ્યક્તિ આસ્તિક હોય છે અને તેમને સરકારી નોકરી મળવાનો સંજોગ હોય છે. 

વ્યાપારમાં થાય છે નફો
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો કોઇ વ્યક્તિના હાથમાં બુધ પર્વત પર ત્રિભૂજનું નિશાન છે તો તેવી વ્યક્તિ નોકરી તેમજ વ્યાપારમાં ખૂબ નામ કમાય છે. તેમજ આ પ્રકારની વ્યક્તિ નાની ઉંમરમાં જ ધનવાન બની જાય છે. 

આ વર્ષે મળી શકે છે સરકારી નોકરી
જો કોઇ વ્યક્તિની હથેળી પર ગુરુ અને સૂર્ય પર્વત વિકસિત હોય તો તેવી વ્યક્તિમાં કૌશલ અને નિપુણતા ભરેલી હોય છે અને તેવા વ્યક્તિને 30 વર્ષની ઉંમર સુધી સરકારી નોકરી મળી જતી હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ