બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / There are many benefits of drinking this water every morning
Pooja Khunti
Last Updated: 09:23 AM, 22 February 2024
તમારે સવારે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને તમને દિવસ દરમિયાન એનર્જી પણ આપે. જો તમે દરરોજ જીરાવાળા પાણીનું સેવન કરશો તો તેનાથી તમને કેટલાક ફાયદાઓ થશે. તમારે સવારે ખાલી ભૂખ્યા પેટે જીરાના પાણીનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી કેટલીક શારીરિક સમસ્યાઓ દૂર થશે. જાણો, જીરાના પાણીના સેવનથી થતાં ફાયદાઓ વિશે.
પેટને લગતી સમસ્યાઓ દૂર થશે
જીરાનો ઉપયોગ શાક બનાવવામાં થાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમારે દરરોજ નિયમિત રીતે જીરાના પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી મેટાબોલિઝમ વધે છે. આ સાથે પેટને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત, પેટમાં દુ:ખાવો વગેરે દૂર થાય છે.
વજન ઘટાડવા જીરાના પાણીનું સેવન કરો
જે વ્યક્તિ તેનું વજન ઘટાડવા ઈચ્છે છે, તેણે દરરોજ નિયમિત રીતે જીરાના પાણીનું સેવન કરવું જોઈએ. વજન ઘટાડવા માટે આ ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે તે મેટાબોલોઝમ પણ વધારે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
જીરાના પાણીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. દરરોજ આ પાણીનું સેવન કરવામાં આવે તો તેની અસર તમને 7 દિવસની અંદર જોવા મળશે. જીરામાં કેટલાક એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે શરીરમાંથી ઝેરને દૂર કરે છે.
શ્વાસ સંબંધી સમસ્યાઓ
જે કોઈ વ્યક્તિને શ્વાસ લગતી કોઈ સમસ્યા હોય તો તેણે જીરાના પાણીનું સેવન કરવું જોઈએ. આ પાણી શ્વાસ નળીને ઠીક કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે શરીરમાં સોજાને પણ દૂર કરે છે.
વાંચવા જેવું: સાયલન્ટ કિલર ડાયાબિટીસ, આજથી જ શુગર લેવલને કંટ્રોલમાં કરવા અજમાવો આ નુસખા
બ્લડ સુગર લેવલ
જીરાના પાણીના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. જીરામાં ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે. જે ઇન્સ્યુલિનના લેવલને ઠીક કરવામાં મદદરૂપ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh