બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Try this recipe to control your sugar level from today
Pooja Khunti
Last Updated: 12:08 PM, 21 February 2024
દિવસેને દિવસે લોકોમાં ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે. તમારી જીવનશૈલીમાં પરિવર્તન કરી અને આયુર્વેદની મદદથી તમે આ સમસ્યાથી બચી શકો છો. આયુર્વેદિક દવાઓ કોઈ પણ આડઅસર વગર તમને આ બીમારીથી છુટકારો અપાવશે. આ 4 સુપરફૂડ્સના સેવનથી તમે ટાઈપ 2 અને ટાઈપ 1 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકશો.
અળસીના બીજ
જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે અળસીના બીજનું સેવન કરવું જોઈએ. તેમાં ફાયબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. અળસીના બીજ માત્ર ડાયાબિટીસ માટે જ નહીં પણ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
મરી
મરી આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રિત રહે છે. 1 મરીને પીસી 1 ચમચી હળદર સાથે મિક્સ કરી, સવારે ખાલી પેટ અથવા રાત્રે જમવાના 1 કલાક પહેલા તેનું સેવન કરો.
તજ
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં તજ ઉપયોગી થઈ શકે છે. તેના સેવનથી જમ્યા પછી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તજના સેવનથી તમે વજન પણ ઘટાડી શકો છો. આ સાથે તે કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. 1 ચમચી તજ પાવડરમાં અળધી ચમચી હળદર અને અળધી ચમચી મેથી પાવડર મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવો. તમારે આ ચૂર્ણનું સેવન ખાલી પેટ કરવાનું છે.
વાંચવા જેવું: દિવસમાં આટલા કલાકથી વધુ સમય સુધી ન પહેરવી જોઈએ બ્રા! જાણો શું કહે છે એક્સપર્ટ્સ
મેથીના બીજ
વર્ષોથી લોકો તેમના ભોજનમાં મેથીનો ઉપયોગ કરે છે. મેથીના બીજ સ્વાદમાં કડવા હોય છે. મેથીના બીજનું સેવન કરવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તમારે મેથીના બીજનું ચૂર્ણ બનાવવાનું છે. દરરોજ સવારે ખાલી પેટ અથવા રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી સાથે એક ચમચી મેથીના ચૂર્ણનું સેવન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh