અનોખા PM / શાસ્ત્રીજીની એક અપીલ પર આખો દેશ અઠવાડીએ એક વાર ઉપવાસ કરતો...

The whole country fasted once a week on an appeal from Shastriji ...

2 ઓક્ટોબર 2019ના રોજ ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની 116મી જયંતી છે. શાસ્ત્રીજી સાદગી ભર્યું જીવન જીવનારા કુશળ નેતૃત્વ ધરાવતા ગાંધીવાદી નેતા હતાં. ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં 2 ઓક્ટોબર 1904ના રોજ ગરીબ પરિવારમાં જન્મેલા શાસ્ત્રીજીનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું.

બ્રેકિંગ ન્યૂઝ