બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શનિ ગુરુનું મહાપરિવર્તન, 19થી 27 જુલાઈ દરમિયાન 5 રાશિઓની બલ્લે બલ્લે
8 ફોટો ગેલેરી
Last Updated: 08:28 PM, 18 July 2026
1/8
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મુજબ ગ્રહોની ગતિને માનવ જીવનના ઉતાર-ચઢાવનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જેમાં શનિની વક્રી અવસ્થા અને ગુરુનું નક્ષત્ર પરિવર્તન સૌથી મહત્વનું ગણાય છે. જેમાં કર્મફળના દાતા શનિદેવ વક્રી ગતિમાં ચાલી રહ્યા છે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ પોતાના નક્ષત્રમાં બદલાવ કરી રહ્યા છે. જેમાં 19 જુલાઈએ ગુરુ પુષ્ય નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે અને 27 જુલાઈએ શનિ વક્રી અવસ્થામાં જશે.જે એક અનોખો યોગ બનાવી રહ્યા છે જે 5 રાશિઓ માટે નસીબના નવા દરવાજા ખોલશે.
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ