બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / The problems of some zodiac signs may increase as soon as the Sun enters Cancer.

ગોચર / અગનગોળાની જેમ આગ વરસાવશે સૂર્યદેવ, આ રાશિના જાતકોએ ખાસ રાખવી કાળજી

Khyati

Last Updated: 06:10 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યદેવનું થવા જઇ રહ્યું છે રાશિ પરિવર્તન, કેટલીક રાશિના જાતકો માટે આ સમયગાળો થોડો કપરો

  • સૂર્ય દેવનું થવા જઇ રહ્યુ રાશિપરિવર્તન
  •  કર્ક રાશિમાં સૂર્ય કરશે પ્રવશે
  • કઇ રાશિને થશે ફાયદો ?

સૂર્યએ નવ ગ્રહમાઁથી સૌથી પ્રકાશિત ગ્રહ છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને સૂર્ય ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. હાલમાં સૂર્ય ભગવાન મિથુન રાશિમાં બિરાજમાન છે. 16 જુલાઈએ સૂર્ય રાશિ પરિવર્તન કરશે. સવારે 07:22 પછી સૂર્ય મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ કેટલીક રાશિઓની સમસ્યાઓ વધી શકે છે. સૂર્યનું સંક્રમણ સંક્રાંતિ તરીકે ઓળખાય છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રાશિના લોકોએ સૂર્યના સંક્રમણ દરમિયાન સાવધાન રહેવું જોઈએ.

ધન રાશિ

સૂર્ય ગોચરથી ધન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં ધનુ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર જોવા મળી રહી છે. આ રાશિ પર સાડા સાતીની અસર જાન્યુઆરી 2023 સુધી રહેશે. સૂર્યના સંક્રમણ દરમિયાન વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. પૈસાની બાબતમાં બેદરકાર ન રહો.

મકર રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન મકર રાશિના લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે. તમે દલીલમાં ફસાઈ શકો છો. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ધીરજ રાખો.

મીન રાશિ

સૂર્ય મીન રાશિના પાંચમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સૂર્યનું સંક્રમણ આ રાશિના લોકો પર અશુભ અસર કરી શકે છે. કાર્યસ્થળ પર સાવચેત રહો અને તમારા કામને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. લવ લાઈફમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ