બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / surya mangal yuti in dhanu 2023 aditya mangal rajyog will 3 zodiac signs

Astrology / બસ એક સપ્તાહનો ઈંતેજાર... પછી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, ખાસ રાજયોગના કારણે ભરાઇ જશે ઘરની તિજોરી, જુઓ આખું લિસ્ટ

Manisha Jogi

Last Updated: 08:45 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય અને મંગળની યુતિથી રાજયોગનું નિર્માણ થતા તમામ રાશિના જાતકો પર અસર થશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને શુભ માનવામાં આવે છે. આ રાજયોગથી વર્ષ 2024માં પદ, ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.

  • સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યો
  • રાજયોગથી તમામ રાશિના જાતકો પર અસર થશે
  • 2024માં પદ, ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે

સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ ગ્રહ પણ 28 ડિસેમ્બર, 2023ના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે. જેથી સૂર્ય અને મંગળની યુતિથી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સૂર્ય અને મંગળની યુતિથી રાજયોગનું નિર્માણ થતા તમામ રાશિના જાતકો પર અસર થશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને શુભ માનવામાં આવે છે. ધન રાશિમાં આદિત્ય મંગલ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેથી 3 રાશિના જાતકોને લાભ થશે. આ રાજયોગથી વર્ષ 2024માં પદ, ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. 

આ રાશિના જાતકોને રાજયોગથી થશે લાભ
મિથુન-
આ રાશિના જાતકોને આદિત્ય મંગલ રાજયોગથી લાભ થશે. પરિણીત લોકોનું જીવન સુખમયી રહેશે. જીવનસાથીને પ્રમોશન મળી શકે છે. ભાગીદારીના કામમાં લાભ થશે. કરિયરમાં પ્રગતિ થશે અને સાહસમાં વૃદ્ધિ થશે.

સિંહ- આદિત્ય મંગલ રાજયોગથી સિંહ રાશિના વેપારીવર્ગને બહોળો નફો થશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે.

ધન- સૂર્ય અને મંગળના યુતિથી બનેલ આદિત્ય મંગલ રાજયોગથી લાભદાયક પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં પરિવર્તન થઈ શકે છે અને આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ