બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ધર્મ / Surya Gochar will change the fortune of people of this zodiac sign there will be rain of money in the account
Arohi
Last Updated: 12:44 PM, 17 December 2022
એક નિશ્ચિત સમય પર સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરે છે. 16 ડિસેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિથી નિકળીને ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને 16 જાન્યુઆરી 2023 સુધી ઘન રાશિમાં જ બિરાજમાન રહેશે. સૂર્યના ગોચરથી દરેક રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડશે. આવો જાણીએ આ સમયે કઈ રાશિને જબરદસ્ત લાભ થશે.
કુંભ
આ રાશિના લોકો માટે પણ આ સમય ઘણો ફાયદાકારક રહેશે. આ ગોચરથી વિશેષ લાભ મળશે. રોકાણ કરેલા પૈસાથી આ સમયે લાભ થઈ શકે છે. આ સમય ખૂબ જ અનુકૂળ છે તેથી સમયનો વિશેષ લાભ લેવો. સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે લગ્ન માટે સંબંધ શોધી રહ્યા છો, તો આ સમય તેમના માટે પણ સકારાત્મકતાથી ભરેલો રહેશે.
ધન
આ રાશિમાં સૂર્યનો પ્રવેશ 16 ડિસેમ્બરે થયો છે. આવી સ્થિતિમાં ઓફિસ અને કાર્યસ્થળમાં તમારી પ્રશંસા થશે. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટને લીડ કરવાની તક મળી શકે છે. આ સમયગાળા દરમિયાન અંગત જીવનની સમસ્યાઓ દૂર થશે અને તમારો સમય સારો રહેશે. તમારી રાશિમાં સૂર્યનો પ્રવેશ પણ તમારી લવ લાઈફને યોગ્ય રાખશે.
કન્યા
ધનુ રાશિમાં સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે શુભ રહેશે. આ દરમિયાન વડીલોનો સહયોગ મળશે. એટલું જ નહીં વડીલોની સલાહ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
માતા પ્રત્યે પ્રેમ અને લાગણીમાં વધારો થશે. ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. વેપારી લોકો માટે આ સમય ઘણો લાભદાયક છે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડશે. આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ દૂર થઈ શકે છે.
આ સમયમાં પ્રગતિની સંભાવના છે. ત્યાં જ કેટલાક લોકોને આનાથી ઈર્ષ્યા થઈ શકે છે. પરંતુ તમારે તમારું કામ કરતા રહેવું પડશે. નામ અને ખ્યાતિ મળશે.
વૃષભ
આ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ ખાસ રહેશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં ઘણો બદલાવ આવશે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ક્યાંક રોકાણ કર્યું છે તો આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ થઈ શકે છે.
સંપત્તિ સંબંધિત લાભ પણ મળી શકે છે. જાહેર જીવન સાથે જોડાયેલા લોકોને નામ અને ખ્યાતિ મળી શકે છે. આ દરમિયાન યોગ્ય દિશામાં કામ કરો. આ સમય શુભ ફળ આપનાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime