બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar narmada canal
ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યું છે. જિલ્લાના દેવપરા-બળોલ ગામ વચ્ચે માયનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળેલા જોવા મળ્યાં છે.
ADVERTISEMENT

પ્રાપ્ત મળતી વિગત અનુસાર નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. નર્મદા વિભાગની બેદરકારી સામે જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.