બેદરકારી સામે રોષ / સુરેન્દ્રનગરઃ નર્મદા કેનાલમાં ગાબડુ પડતાં ખેતરોમાં ફરી વળ્યું પાણી, ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ

Surendranagar narmada canal

સુરેન્દ્રનગરના દેવપરા-બળોલ ગામ વચ્ચે આવેલી માયનોર કેનાલમાં ગાબડુ પડેલું જોવા મળ્યું છે. કેનાલમાં ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. 

બ્રેકિંગ ન્યૂઝ