પ્રેરણા / ગુજરાતના આ DEO જેવું તમામ શિક્ષણાધિકારીઓ કરે તો વિદ્યાર્થીઓ આપઘાત જ ન કરે

Surat DEO write letters initiative to prevent student suicide

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાને સુરત ડીઈઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત DEO એ જિલ્લાના દોઢ લાખ વિદ્યાર્થીઓના વાલીઓને પત્ર લખીને પરીક્ષા પહેલા  વિદ્યાર્થીઓ માટે હળવો માહોલ તૈયાર કરવાનું નક્કી કર્યુ છે. આ માટે ડીઈઓ દ્વારા જિલ્લાની તમામ શાળાના આચાર્યોને સૂચના આપી દેવામાં આવી છે. તો શું લખ્યું છે આ પત્રમાં અને કેમ જરૂર પડી આ  પગલાની જોઈએ આ અહેવાલમાં 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ