બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
VTV / સ્પોર્ટસ / Cricket / Sunil Gavaskar: Sunil Gavaskar gets angry at captain Rohit Sharma, his explosive statement causes an uproar!
Pravin Joshi
Last Updated: 06:49 PM, 10 October 2023
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર ગુસ્સે છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને પોતાના વિસ્ફોટક નિવેદનથી હલચલ મચાવી દીધી છે. સુનિલ ગાવસ્કરે કેમ અચાનક કેપ્ટન રોહિત શર્મા પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો, જો તેની પાછળનું કારણ જાણીએ તો ફેન્સ પણ ચોંકી જશે. રવિવારે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એટલી મોટી ભૂલ કરી હતી જેનાથી સુનીલ ગાવસ્કર ગુસ્સે થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે 8 ઓક્ટોબરે રવિવારના રોજ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં કેપ્ટન રોહિત શર્મા બેટિંગ કરતી વખતે ભારતીય ઈનિંગની બીજી ઓવરમાં શૂન્ય રને આઉટ થઈ ગયો હતો.
પોતાના વિસ્ફોટક નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને તેના એક કિલર બોલમાં LBW આઉટ કર્યો હતો. આ સાથે ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં રોહિત શર્મા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર ગુસ્સે છે. સુનીલ ગાવસ્કરે રોહિત શર્માની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા છે.
રોહિત શર્મા પર મોટી વાત કહી
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું, 'આ વર્લ્ડ કપમાં રોહિત શર્માનું ફૂટવર્ક ખૂબ જ ખરાબ છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત શર્મા બેટિંગ કરતા કંઈ ખાસ કરી શક્યો નહોતો. જો તમે 2019 વર્લ્ડ કપ પર નજર નાખો તો, રોહિત શર્માએ તે ટૂર્નામેન્ટમાં પાંચ સદી ફટકારી હતી. રોહિત શર્મા માટે 2023 વર્લ્ડ કપ છેલ્લી ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે. જો તે 2019 વર્લ્ડ કપમાં ફોર્મ હાંસલ કરી લે છે તો ટીમ ઈન્ડિયા માટે તે ખૂબ જ સારા સમાચાર હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ