બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ધર્મ / પગારવધારા સાથે નોકરીમાં થશે પ્રમોશન, બસ ઓફિસના ડેસ્ક પર આ 5 ચીજ રાખવાનું શરૂ કરી દો

વાસ્તુ ટિપ્સ / પગારવધારા સાથે નોકરીમાં થશે પ્રમોશન, બસ ઓફિસના ડેસ્ક પર આ 5 ચીજ રાખવાનું શરૂ કરી દો

Last Updated: 09:16 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુના કેટલાક નાના-નાના ઉપાયોથી ઓફિસ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ કે ઓફિસના ટેબલ પર કઈ વસ્તુઓ રાખવાથી ફાયદો થઈ શકે છે અને પ્રગતિ તરફ આગળ વધી શકાય છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે સારી નોકરી હોય અને સમયાંતરે એ નોકરીમાં તેનું પ્રમોશન થાય. જો તમે તમારી ઓફિસમાં ઈમાનદારીથી કામ કરો છો અને છતાં પણ તમને પ્રમોશન નથી મળતું તો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાયો અપનાવીને પ્રમોશન મેળવી શકો છો. આ માટે તમારે તમારા ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવી પડશે. શું છે તે વસ્તુઓ, ચાલો જાણીએ..

office_2_0

સોનાના સિક્કાઓથી ભરેલું જહાજ-

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારું પ્રમોશન લાંબા સમયથી અટકેલું છે અને તમે ઇન્ક્રીમેન્ટની સાથે પ્રમોશન મેળવવા માંગો છો તો તેના માટે તમે તમારા ટેબલ પર સોનાના સિક્કાઓથી ભરેલું શિપ એટલે કે જહાજ રાખી શકો છો. આનાથી તમને પ્રમોશન તો મળશે જ પરંતુ તેનાથી તમારો પગાર પણ વધશે.

વાંસનો છોડ -

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઓફિસના ટેબલ પર વાંસનો છોડ રાખો છો તો તમારું ભાગ્ય ચમકશે અને તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો કોઈ વ્યક્તિ દ્વારા વાંસનો છોડ ભેટમાં આપવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.

home_20

ગૌતમ બુદ્ધની મૂર્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા તમારા ઓફિસના ડેસ્ક પર અવશ્ય રાખવી જોઈએ. તેનાથી તમે શાંતિનો અનુભવ કરશો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો.

ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ ઓફિસના ડેસ્ક પર રાખો. જો તમે ભગવાન ગણેશની મૂર્તિ તમારા ડેસ્ક પર રાખો છો, તો તમને ક્યારેય કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી અને તમને પ્રગતિ પણ થાય છે.

વધુ વાંચો: મે મહિનામાં શુક્રનું વૃષભમાં થશે ગોચર, આ ત્રણ રાશિના જાતકોની ખૂલી જશે કિસ્મત

ટેબલ પર પૂરતો પ્રકાશ હોવો જરૂરી -

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ટેબલ પર પૂરતો પ્રકાશ હોય તેનું ખાસ ધ્યાન રાખો કારણ કે જો તમારા ટેબલને અંધારામાં રાખવામાં આવે તો તે તમારા વિસ્તારમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધારી શકે છે અને તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ