બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Politics / strict message of pm modi to bjp mps said participate regularly in the parliament session
Dharmishtha
Last Updated: 08:41 AM, 11 March 2021
સાંસદોને સદનમાં હાજરીને લઈને વારંવાર યાદ અપાવવું પડે તે બરાબર નહીં
સૂત્રોએ આ જાણકારી આપતા બેઠકમાં હાજર એક સાંસદે જણાવ્યું કે લગભગ એક વર્ષ બાદ ભાજપના સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા મોદીએ કડકાઈથી કહ્યું કે આ બરાબર નથી. પાર્ટી સાંસદોને સદનમાં હાજરીને લઈને વારંવાર યાદ અપાવવું પડે.
એ બાદ મોદીએ પાર્ટી સાંસદોને પોતાનો સંદેશો આપ્યો
સાંસદે જણાવ્યું તે સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ સંસદમાં ભાજપના સાંસદોની વધારે હાજરીને લઈને જરુરીયાતનો ઉલ્લેખ કર્યો. એ બાદ મોદીએ પાર્ટી સાંસદોને પોતાનો સંદેશો આપ્યો. સૂત્રોએ જણાવ્યું કે જો કે મોદીએ સ્પષ્ટ કર્યુ કે તેમનો આ સંદેશ તે સાંસદો માટે નથી જેમને તેમના રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં ચૂંટણી થવાની છે.
નડ્ડાએ પણ કહ્યું સાંસદોની હાજરીની જરુર
ઉલ્લેખનીય છે કે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પોન્ડિચેરી અને કેરળમાં 27 માર્ચથી વિધાનસભા ચૂંટણી થવાની છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સંસદ સત્રમાં સાંસદોની નિયમિત ઉપસ્થિતિની જરુરિયાતને રેખાંકિત કર્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh