બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:05 PM, 7 October 2023
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ ખૂબ જ વધારે મહત્વ ધરાવે છે. ઓક્ટોબર મહિનામાં 15 દિવસની અંદર સૂર્ય અને ચંદ્રગ્રહણ લાગશે. સૂર્ય ગ્રહણની ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. જ્યારે ચંદ્ર ગ્રહણમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે. 14 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ અને 28 ઓક્ટોબરે ચંદ્ર ગ્રહણ લાગશે. એવામાં 12એ રાશિઓ પર આ ગ્રહણની અસર પડશે.
ADVERTISEMENT
મેષ
વાણીમાં સૌમ્યતા રહેશે. છતાં સાંત રહો. ક્રોધથી બચો. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવી શકે છે. મુસ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વૃષભ
મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. જીવન સાથીના સ્વાસ્થ્યમાં સુધાર રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના રહે છે. કોઈ બીજા સ્થાન પર જવાની શક્યતા છે.
મિથુન
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પણ ખૂબ રહેશે. નોકરીમાં પ્રગતિ કરવાની તક મળશે. પરંતુ કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. પરિશ્રમ વધારે રહેશે.
કર્ક
મન પરેશાન રહેશે. ધૈર્ય રાખવાનો પ્રયત્ન કરો. જીવન સાથીનો સાથ મળશે. કોઈ મિત્રના સહયોગથી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સચેત રહો.
સિંહ
નવ અશાંત રહેશે. માનસિક તણાવ થઈ શકે છે. પરિવારીક જીવન સુખી રહેશે. પરિવારની સાથે યાત્રા પર જવાના કાર્યક્રમ બની શકે છે. આવકમાં વૃદ્ધિ થશે.
કન્યા
આત્મવિશ્વાસમાં કમી આવશે. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યાપાર માટે વિદેશ જઈ શકાય છે.
તુલા
મન પરેશાન થઈ શકે છે. શૈક્ષિક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. સાવધાન રહો. વ્યાપારમાં લાભની તક મળશે. પિતા પાસેથી ધનની પ્રાપ્તિ થશે.
વૃશ્ચિક
મન પરેશાન રહેશે. સ્થિર રહો. ક્રોધથી બચો. વ્યાપારમાં વૃદ્ધિ થશે. નાસભાગ પણ વધારે રહેશે. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ધન
મન પરેશાન રહેશે. આત્મ સંતોષી રહો. ભાવનાઓને વશમાં રાખો. પિતાનો સાથ મળશે. વાહન તથા વસ્ત્રો પર ખર્ચ વધી શકે છે.
મકર
મન પ્રસન્ન તો રહેશે. પરંતુ આત્મવિશ્વાસમાં કમી પણ રહશે. વાતચીતમાં સંતુલિત રહો. શૈક્ષિક કાર્યોમાં સફળતા રહેશે. પરિશ્રમ વધારે રહેશે. મિત્રોનો સહયોગ મળશે.
કુંભ
મનમાં ઉતાર-ચડાવ આવશે. આત્મવિશ્વાસ તો ભરપૂર રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારનો સાથ મળશે. શૈક્ષિક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે.
મીન
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પરંતુ નકારાત્મક વિચારોથી બચો. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળશે, માન સન્માનમાં વૃદ્ધિ પણ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.