બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / આરોગ્ય / Sleeping more than 8 hours can be a problem for health. This can be a serious problem.
Pravin Joshi
Last Updated: 04:35 PM, 26 July 2023
સ્વસ્થ જીવન જીવવા માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જરૂરી છે. ઘણીવાર નિષ્ણાતો 7 થી 8 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરે છે. જો તમે આનાથી ઓછી ઊંઘ લો છો તો તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી સૂવાથી પણ તમારા શરીરને ઘણા નુકસાન થઈ શકે છે. હા, જો તમે પણ 8 કલાકથી વધુ ઊંઘો છો, તો તમારે તમારા સ્વાસ્થ્યને થતા નુકસાનને સમજવું જોઈએ.
વધુ પડતી ઊંઘ લેવાના ગેરફાયદા
1. જરૂરિયાત કરતાં વધુ ઊંઘ લેવાથી વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. PLOSના રિપોર્ટ અનુસાર, વધુ ઊંઘવાથી ડિપ્રેશન થઈ શકે છે. જ્યારે તમે વધુ ઊંઘો છો તો સુસ્તી રહે છે, તમને કામ કરવાનું મન થતું નથી. એકાગ્રતામાં ઘટાડો થાય છે અને આમ તમે ડિપ્રેશનનો શિકાર બનો છો.
2. જરૂરિયાત કરતાં વધુ ઊંઘ લેવાથી પણ હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર જે લોકો 9 થી 11 કલાકની ઊંઘ લે છે તેમને હૃદય રોગ થવાની શક્યતા 30 થી 38 ટકા વધી જાય છે.
3. લાંબા સમય સુધી સૂવાથી તમે શારીરિક રીતે સક્રિય બનો છો. જેના કારણે તમારું વજન વધી શકે છે. તમને સ્થૂળતાની સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. એક અભ્યાસ મુજબ, જે લોકો દરરોજ રાત્રે 9 કે 10 કલાક સુતા હતા તેઓ 8 કલાકની ઉંઘ લેનારા લોકો કરતા 6 વર્ષના ગાળામાં મેદસ્વી થવાની સંભાવના 21% વધુ હતી.
4. કેટલાક લોકો રજાઓમાં લાંબા સમય સુધી ઊંઘે છે. તેને માથાનો દુખાવો થઈ શકે છે. જ્યારે તમે લાંબા સમય સુધી ઊંઘો છો, ત્યારે સેરોટોનિનનો ઘણો સ્ત્રાવ થાય છે. જેના પગલે તે મગજના કેટલાક ન્યુરોટ્રાન્સમીટરને અસર કરવાનું શરૂ કરે છે.
5. લાંબા સમય સુધી સૂવાથી કમરનો દુખાવો અથવા શરીરનો દુખાવો થઈ શકે છે. કારણ કે જ્યારે તમે શારીરિક રીતે સક્રિય હોવ છો ત્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર નથી હોતું. જેના કારણે કમરનો દુખાવો કે શરીરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. યોગ્ય રક્ત પરિભ્રમણ માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડિસ્ક્લેમર : આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. આ માત્ર જાણકારી માટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime