બ્રેકિંગ ન્યુઝ
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
VTV / ગુજરાત / Politics / ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Last Updated: 06:36 PM, 4 May 2024
BJP Congress, Jamnagar
ADVERTISEMENT
સામાન્ય રીતે આપણે એવા સમાચાર વાંચવાથી ટેવાઇ ગયેલા છીએ કે કોંગ્રેસના ફલાણા નેતા કે અમુક કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા. પરંતુ આ વખતે જે સમાચાર સામે આવ્યા છે તે બિલકુલ ઉલટા છે. સમાચાર છે જામનગરના.. જ્યાંથી એવી વાત સામે આવી છે કે ભાજપના 500થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા છે..
માનવામાં આવે છે કે પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનને લઇને ક્ષત્રિય સમુદાયનો હજુપણ એક વર્ગ એવો છે જે રોષમાં છે.. સુત્રોનું માનીએ તો ભાજપના 500થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજાનું કોંગ્રેસમાં ભળવું એ આ રોષનું જ પરિણામ છે.
ADVERTISEMENT
અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જામનગરમાં રાજપુત સમાજનું જે અસ્મિતા મહાસંમેલન તાજેતરમાં જ યોજાઇ ગયું છે.. તેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઇ-બહેનો હાજર રહ્યા હતા. તેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી. સંમેલનમાં નક્કી કરાયુ હતું કે 7મીમેના રોજ ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મતદાન કરવું..
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT