બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

VTV / ગુજરાત / Politics / ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2024 / ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Last Updated: 06:36 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં ભાજપના 500થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

BJP Congress, Jamnagar

સામાન્ય રીતે આપણે એવા સમાચાર વાંચવાથી ટેવાઇ ગયેલા છીએ કે કોંગ્રેસના ફલાણા નેતા કે અમુક કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા. પરંતુ આ વખતે જે સમાચાર સામે આવ્યા છે તે બિલકુલ ઉલટા છે. સમાચાર છે જામનગરના.. જ્યાંથી એવી વાત સામે આવી છે કે ભાજપના 500થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા છે..

માનવામાં આવે છે કે પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનને લઇને ક્ષત્રિય સમુદાયનો હજુપણ એક વર્ગ એવો છે જે રોષમાં છે.. સુત્રોનું માનીએ તો ભાજપના 500થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજાનું કોંગ્રેસમાં ભળવું એ આ રોષનું જ પરિણામ છે.

અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જામનગરમાં રાજપુત સમાજનું જે અસ્મિતા મહાસંમેલન તાજેતરમાં જ યોજાઇ ગયું છે.. તેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઇ-બહેનો હાજર રહ્યા હતા. તેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી. સંમેલનમાં નક્કી કરાયુ હતું કે 7મીમેના રોજ ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મતદાન કરવું..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ