નિવેદન / જો સાવરકર દેશના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત તો પાકિસ્તાન ના હોત: ઉદ્ધવ ઠાકરે

shiv sena chief uddhav thackeray demands bharat ratna for veer savarkar

ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જો હિંદુત્વ વિચારક વીર સાવરકર એ સમયે દેશના પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન અસ્તિત્વમાં જ ના હોત. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હિંદુત્વ વિચારક વીર સાવરકરના વખાણ કરતાં એમને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગણી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ