નિવેદન / રાહુલ ગાંધી અને મણિશંકર અય્યર પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહાર, કહ્યું- મારવા જોઇએ

Shivsena uddhav thackeray slams congress leader rahul gandhi and mani shankar aiyar

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઠાકેરેએ કહ્યું કે, મણિશંકર અય્યરની જૂતાથી પીટાઇ કરવી જોઇએ. આ સિવાય તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને પણ પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને લઇને કહ્યું કે મૂરખ છે અને હવે તેમની પાસે બહુ સમય છે. પ્રધાનમંત્રી બનાવવાના પ્રયત્નો કરતા પહેલા તેમણે દેશને સમજવાના પ્રયત્નો કરવા જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ