મુંબઇ / ચૂંટણી આવતા જ શિવસેના 'રામ' ના સહારે, ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર મુદ્દે આપ્યું નિવેદન

once again Uddhav Thackeray demands law for Ram temple

સોમવારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે મુંબઈના બેસ્ટ ભવનમાં બોલી રહ્યા હતા ત્યારે કહ્યું કે જો કોર્ટમાં વધુ લાંબો સમય લાગશે તો રામ મંદિરનું નિર્માણ એક ખાસ પ્રસ્તાવ લાવીને કરવું જોઈએ. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર પર પૂરો વિશ્વાસ દાખવતા કહ્યું કે,'સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે અમારી રામ મંદિર નિર્માણની આશાઓ વધી ગયેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ