બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Pooja Khunti
Last Updated: 10:00 AM, 13 February 2024
ઉજ્જૈનમાં 20 ફેબ્રુઆરીથી શિવ નવરાત્રી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન મહાકાલના કેટલાક અલગ-અલગ શૃંગાર કરવામાં આવશે. શૃંગાર માટે જરૂરી સામગ્રી દૂર-દૂરથી મંગાવવામાં આવશે. હાલ ઉજ્જૈનમાં શિવ નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે.
નવ દિવસમાં થશે નવ શૃંગાર
વરનાં રૂપમાં શૃંગાર
શિવ નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે 1 માર્ચના રોજ મહાકાલને વરનાં રૂપમાં શૃંગાર કરવામાં આવશે. તેમના સેહરાને ફળથી સજાવવામાં આવશે. તેમને સોનાના આભૂષણ પણ પહેરાવવામાં આવશે. બપોરે ભસ્મ આરતી થશે.
મહિલાઓ
જ્યારે મહાકાલ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે મહિલાઓ તેમા ભાગ લે છે. શિવ નવરાત્રીનાં સમયે મહિલાઓ મંગળ ગીતો ગાય છે. મહાકાલ તેમના ભક્તોને અલગ-અલગ રૂપમાં દર્શન પણ આપશે.
વાંચવા જેવું: વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, માં સરસ્વતી ગુસ્સે થઈ જશે
વર્ષમાં એક વાર થાય છે ભસ્મ આરતી
મહાશિવરાત્રિનાં આગલા દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન કરાવવામાં આવે છે. આ દિવસે બપોરે ભસ્મ આરતી કરવામાં આવે છે. આ આરતી વર્ષમાં એક જ વાર કરવામાં આવે છે. આ આરતી બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે. એવી માન્યતા છે કે આ ભસ્મ આરતી બાદ બાબા મહાકાલ સાકાર રૂપમાંથી નિરાકાર રૂપ ધારણ કરે છે.
ભક્તોની ભીડ
આ દિવસે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. જ્યારે મહાકાલનાં સેહરાને ઉતારવામાં આવે છે ત્યારે ભક્તો તે સેહરાનાં ફળ, ફૂલ અને અનાજ લેવા માટે પહોંચી જાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ અનાજ ઘરમાં રાખો છો તો તેનાથી માતા અન્નપૂર્ણાની કૃપા તમારા પર બની રહે છે. લોકો ફળને પ્રસાદનાં રૂપમાં લઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
હવે ન ભૂલાય / નોકરિયાત માટે મનગમતું, રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર-ઉંમર વધારો, આ રહ્યું કારણ
salary hike