બ્રેકિંગ ન્યુઝ
દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન
રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
VTV / ગુજરાત / Politics / રાજકોટ / અન્ય જિલ્લા / 'સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટૂંક સમયમાં...', પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે શું બોલ્યા માંધાતાસિંહ?
Last Updated: 12:15 PM, 2 May 2024
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ પ્રધાનમંત્રી મોદીને સમર્થન કર્યું છે. રાજવી માંધાતાસિંહે પ્રધાનમંત્રીને સમર્થન કરવા સાથે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે. જેથી 2024ની ચૂંટણી સનાતન ધર્મ માટેની ચૂંટણી છે.
ADVERTISEMENT
'સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટૂંક સમયમાં જ...', પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે શું બોલ્યા માંધાતાસિંહ?#ParshottamRupala #MandhatasinhJadeja #Mandhatasinh #Gujarat #Gujaratinews #rajkotnews #rajkot #KshatriyaSamaj #rajputsamaj #Gujaratnews #vtvgujarati pic.twitter.com/YeaE40PmGe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 2, 2024
ADVERTISEMENT
ભારતના પ્રધાનમંત્રી મોદી 18 કલાક કામ કરે છે સાથે તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. જેથી આપણે તમામે સાથે મળીને પ્રચંડ પ્રચાર કરવા સાથે મતદાન કરવાની જરૂર છે. વધુમાં તેમણે રૂપાલાના વિવાદ અંગે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે ટુંક સમયમાં આ વિવાદનું નિરાકરણ આવશે.
વધુ વાંચો : CET, સ્કોલરશીપ પરીક્ષાના પરિણામને લઈ મહત્ત્વના સમાચાર, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?
માંધાતાસિંહે નિવેદન આપતા કહ્યું કે, બધા સાથે મળીને પ્રચંડ પ્રચાર અને મતદાન કરીએ. અત્યારે સનાતન માટે સારો યુગ આવ્યો છે. માંધાતાસિંહે કહ્યું કે, અયોધ્યા, દ્વારકા અને અન્ય જગ્યાએ મંદિરનો વિકાસ થયો છે. આ તરફ રૂપાલાના વિરોધ અંગે માંધાતાસિંહે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટુંક સમયમાં વિવાદનું નિરાકરણ આવશે. આ સાથે માંધાતાસિંહે કહ્યું કે, ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે મેં ઘણા વિચારો કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT