બ્રેકિંગ ન્યુઝ
વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ
દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન
રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
VTV / ભારત / Politics / શું BJPને 400 પાર મળતા જ બદલાઇ જશે દેશનું સંવિધાન? અમિત શાહે કહ્યું, 'રાહુલ ગાંધીને તો...'
Last Updated: 03:04 PM, 2 May 2024
Amit Shah Statment : લોકસભા ચૂંટણીના પ્રચારમાં હવે ભાજપ-કોંગ્રેસ બંને ભારતના બંધારણ બદલવાને લઈ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન હવે અમિત શાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુંમાં અમિત શાહે કૉંગ્રેસના બંધારણ બદલવાના આરોપનો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, અમારી પાસે 10 વર્ષથી બહુમત છે. છેલ્લા 10 વર્ષથી આ દેશની જનતાએ નરેન્દ્ર મોદીને બંધારણ બદલવાની ક્ષમતા આપી છે. અમે 10 વર્ષમાં શું કર્યું? અમે ક્યારેય આરક્ષણ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો નથી.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે વિપક્ષ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, જો ભાજપ 400થી વધુ સીટો જીતશે તો બંધારણમાં ફેરફાર કરશે. જોકે PM મોદી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ આ આરોપોને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે, અમે ક્યારેય અનામત સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો નથી. આ દરમિયાન PM મોદીએ તો લોકોને કોંગ્રેસ પાસેથી પાસે લેખિતમાં બંધારણમાં બદલાવ અંગે માગણી કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે પણ અનામતને લઈ ફરી એકવાર નિવેદન આપ્યું છે. અમિત શાહે એક ખાનગી ચેનલને આપેલ વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, અમારી પાસે 10 વર્ષથી બહુમત છે. છેલ્લા 10 વર્ષથી આ દેશની જનતાએ નરેન્દ્ર મોદીને બંધારણ બદલવાની ક્ષમતા આપી છે. અમે ક્યારેય આરક્ષણ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે આ બહુમતીનો ઉપયોગ કલમ 370 હટાવવા અને ટ્રિપલ તલાકને ખતમ કરવા માટે કર્યો હતો. UCC લાવવામાં કર્યું. તે બ્રિટિશ કાયદા બદલવામાં કર્યું. કાશ્મીરમાં શાંતિ લાવવા માટે કર્યું. અમારી પાસે 10 વર્ષથી અધિકાર છે.
રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
અમિત શાહે કોંગ્રેસના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં કહ્યુ કે, રાહુલ ગાંધીનો નિયમ છે "જૂઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો. તેઓ આ નિયમનું પાલન કરે છે. આ સાથે અમિત શાહે BJPની સિદ્ધિઓ પરના સવાલના જવાબમાં કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ હોય, નવી આર્થિક નીતિ હોય કે રામજન્મભૂમિ હોય, કલમ 370 નાબૂદ કરવી હોય, ટ્રિપલ તલાક હોય, UCC લાવવાની હોય કે પછી દેશનો વિકાસ હોય, આ 10 વર્ષ દરેક ક્ષેત્રમાં સુવર્ણ અક્ષરે લખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT