રાજનીતિ / હવે શત્રુઘ્ન સિંહાએ PM મોદીની સ્પીચ વિશે જે વખાણ કર્યા તે જાણીને વિશ્વાસ નહીં થાય

Shatrughan Sinha appreciates PM Narendra Modi speech given on independence day

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાને પીએમ મોદીએ 15 ઑગસ્ટનાં રોજ આપેલ ભાષણ ખૂબ સારું લાગ્યું. સિંહાએ ટ્વિટર પર કહ્યું કે, ભાષણ 'સાહસિક' અને 'વિચારોત્તેજક' હતું. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા સુધી તો શત્રુઘ્ન સિંહા પીએમ મોદીની દરેક વાતની અને નીતિની બરાબર નિંદા કરી રહ્યાં હતાં. નોટબંધી, જીએસટી અને ઑપરેશન બાલાકોટ સુધીનાં મુદ્દા પર શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ