બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:41 AM, 13 August 2026
1/6
શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન ખાસ કરીને 30 જુલાઈ 2026 થી 28 ઓગસ્ટ 2026 સુધી કર્મફળના દાતા અને ન્યાયના દેવતા ભગવાન શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન રહેશે. શનિની આ વક્રી ગતિ ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિની વક્રી ગતિને સામાન્ય રીતે કષ્ટદાયક માનવામાં આવે છે. જોકે, અમુક રાશિઓ માટે મીન રાશિમાં શનિની આ વક્રી સ્થિતિ અત્યંત શુભ સાબિત થશે, જે ધન-સમૃદ્ધિ લાવશે અને અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
2/6
શ્રાવણ મહિના દરમિયાન અગિયારમા એટલે કે લાભના ભાવમાં શનિની વક્રી સ્થિતિને કારણે આવકમાં વધારો થશે અને નાણાકીય ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી સારો એવો નફો મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિની શક્યતા છે અને વ્યવસાયને લગતી નવી યોજનાઓ સફળ સાબિત થશે.
3/6
4/6
5/6
6/6
(1) શ્રાવણ મહિનામાં દર શનિવારે શિવલિંગ પર જળ અને કાળા તલ અર્પણ કરો. (2)પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.(3) ऊं शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો અને ગરીબો તથા જરુરીયાતમંદોને કાળા બૂટ-ચપ્પલ, વસ્ત્ર અને અન્નનું દાન કરો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ