બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ધર્મ / Daily Horoscope / shani rashi parivartan sada sati mathi malse mukti
Khyati
Last Updated: 05:21 PM, 18 April 2022
શનિનું રાશિ પરિવર્તન એ તમામ રાશિના જાતકોમાં મોટા ફેરફાર લાવે છે. શનિએ ન્યાયના દેવતા ગણાય છે. શનિની સીધી દ્રષ્ટિ જેતા પર પડે તે તહેસનહેસ થઇ જાય છે. ત્યારે આ વખતે અઢી વર્ષ બાદ શનિનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યુ છે. જે કેટલાક રાશિના જાતકો માટે સાડા સાતી તેમજ ઢૈયા શરુ કરે છે. તો કેટલાક રાશિના જાતકોને સાડાસાતીથી મુક્તિ પણ અપાવે છે. ત્યારે આ મહિનાની 29 એપ્રિલે શનિ અઢી વર્ષ બાદ રાશિ બદલવા જઇ રહ્યા છે. ત્યારે કઇ રાશિઓ પર કેવી અસર થશે, આવો જાણીએ.
આ રાશિની શરુ થશે સાડાસાતી
શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ મીન રાશિના જાતકોની સાડા સાતી શરૂ થશે. ધન રાશિના લોકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે ચિંતા થવી સામાન્ય છે કારણ કે સાડા સાત વર્ષ સુધી રહે છે. આવી સ્થિતિમાં આ લોકો માટે જરૂરી છે કે તેઓ સાડા સાતીના ખરાબ પ્રભાવથી બચવા માટે અત્યારથી જ કેટલાક ઉપાયો કરવા લાગે.
શનિની સાડા સાતી દરમિયાન કરો આ ઉપાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime