બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / shani nakshatra parivartan good news for 3 zodiac signs

નક્ષત્ર પરિવર્તન / 8 દિવસ બાદ શનિ પરિવર્તન: આ ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે સારા દિવસો

Manisha Jogi

Last Updated: 05:05 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રહ્માંડમાં કુલ 9 ગ્રહ અને 27 નક્ષત્ર છે. ગ્રહ અને નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. કઈ રાશિના જાતકો પર શુભ અસર થશે તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.

બ્રહ્માંડમાં કુલ 9 ગ્રહ અને 27 નક્ષત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરે છે. ગ્રહ અને નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. શનિદેવ 8 દિવસ પછી નક્ષત્ર પરિવર્તન કરશે. શનિદેવ 9 માર્ચ 2024ના રોજ સવારે 01:26 વાગ્યે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શતભિષા નક્ષત્ર 27 નક્ષત્રમાં 24માં સ્થાન પર આવે છે. શનિદેવ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે કઈ રાશિના જાતકો પર શુભ અસર થશે તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

મેષ- આ રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થશે. શનિદેવની કૃપાથી મેષ રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન જોવા મળશે. કરિઅરમાં અચાનક પરિવર્તન આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓના સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. કોઈ મોટી કંપનીમાં નોકરી માટે ઓફર મળી શકે છે. આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. પૈત્તૃક સંપત્તિથી નાણાંકીય લાભ થઈ શકે છે, આ દરમિયાન આરોગ્ય સારું રહેશે. 

મિથુન- વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન શુભ અને અનુકૂળ સાબિત થશે. નોકરી અને બિઝનેસમાં વિસ્તાર થશે. રાજનીતિમાં જોડાવા માંગો છો તો માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેશે. રાજનૈતિક પાર્ટીમાં જોડાવા માટેની ઓફર મળી શકે છે. કોઈ મોટા નેતા સાથે મુલાકાત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે અને મન પ્રફુલ્લિત રહેશે. 

વધુ વાંચો: ખતરનાક ગ્રહણ યોગથી સાવધાન રહે આ 3 રાશિના જાતકો, 25 વર્ષ બાદ બની રહી છે સૂર્ય-રાહુની યુતિ

મીન- આ રાશિના જાતકો માટે નક્ષત્ર પરિવર્તન ચમત્કાર સમાન રહેશે. આ રાશિના જાતકોના કરિઅરમાં મોટો ફેરફાર જોવા મળશે. અચાનક મોટી કંપનીમાંથી નોકરી માટે ઓફર મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે માર્ચ મહિનો શુભ રહેશે. મહિનાના અંતે બિઝનેસમાં વૃદ્ધિ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ