બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / surya rahu yuti in meen rashi grahan yog these zodiac sign will be negative impact

જ્યોતિષ શાસ્ત્ર / ખતરનાક ગ્રહણ યોગથી સાવધાન રહે આ 3 રાશિના જાતકો, 25 વર્ષ બાદ બની રહી છે સૂર્ય-રાહુની યુતિ

Manisha Jogi

Last Updated: 04:30 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચ મહિનામાં સૂર્ય અને રાહુની યુતિ થઈ રહી છે. આ યુતિના કારણે કેટલાક શુભ અને અશુભ ગ્રહણ યોગનું નિર્માણ થશે. આ યોગથી કઈ રાશિના જાતકોએ સાવચેત રહેવું તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

માર્ચ મહિનામાં સૂર્ય અને રાહુની યુતિ થઈ રહી છે. આ યુતિથી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ સૂર્ય અને રાહુની યુતિથી કયા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 25 વર્ષ પછી સૂર્ય અને રાહુની યુતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાહુ પહેલેથી જ મીન રાશિમાં બિરાજમાન છે, સૂર્ય 14 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કરશે. 14 માર્ચના રોજ મીન રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ થશે. આ યુતિના કારણે કેટલાક શુભ અને અશુભ ગ્રહણ યોગનું નિર્માણ થશે. આ યોગથી કઈ રાશિના જાતકોએ સાવચેત રહેવું તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

આ રાશિના જાતકો પર અસર થશે
સિંહ-
આ રાશિના જાતકો પર સૂર્ય અને રાહુની કુદ્રષ્ટી પડશે. સૌથી વધુ આરોગ્ય પર અસર થઈ શકે છે, હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે. આરોગ્ય બાબતે સાવધાન રહેવું. આવકમાં ઘટાડો થશે અને ખર્ચ વધુ રહેશે. બિઝનેસમાં રોકાણ કરવાથી આર્થિક નુકસાન થાય છે. 

તુલા- આ રાશિના જાતકો પર ગ્રહણ યોગની નકારાત્મક અસર થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ બાબતે બોલવાનું થઈ શકે છે. અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. દુશ્મન પર ભારે પડી શકો છો. કોઈ જૂની બિમારીને કારણે પરેશાન થઈ શકો છો. કોઈપણ વ્યક્તિને ઉઘાર આપવાથી પૈસા અટકી શકે છે. 

કુંભ- આ રાશિના જાતકો પર સૂર્ય અને રાહુની નકારાત્મક અસર તઈ શકે છે. વધુ વાદ વિવાદમાં પડવું નહીં. ઋતુગત બિમારી થઈ શકે છે. વાહન ચલાવતા સમયે ખાસ ધ્યાન રાખવું, નહીંતર દુર્ઘટના થઈ શકે છે. 

વધુ વાંચો: Grah Gochar: માર્ચમાં આ 6 રાશિના જાતકોની કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે, થશે લાભ જ લાભ

ઉપાય- ગ્રહણ યોગથી બચવા માટે સતત એક મહિના સુધી ભગવાન સૂર્યની પૂજા કરવી. સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળનું અર્ધ્ય ધરવું, જેથી પરેશાની ઓછી થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ