બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Vaidehi
Last Updated: 05:46 PM, 1 July 2023
જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે કોઈ ગ્રહ કોઈ વિશેષ રાશિમાં રહીને સીધી ગતિમાં આગળ વધે છે તો ત્યારે તેને સીધી કે સીધી ગતિ કહેવામાં આવે છે. હાલમાં શનિ પ્રતિગામી ગતિમાં છે અને 4 નવેમ્બરનાં રોજ તે માર્ગી થઈ જશે. શનિ 17 જૂન, 2023નાં વક્રી થયો છે. તે જ્યારે વક્રી થાય છે ત્યારે તેની નકારાત્મક અસર થાય છે પરંતુ 4 નવેમ્બરનાં શનિ માર્ગી થશે. શનિની આ સીધી ચાલ અનેક રાશિનાં જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
વૃષભ
શનિનાં માર્ગી થવાથી વૃષભ રાશિનાં જાતકોને મોટો લાભ થશે. શનિનાં પ્રભાવથી તેમને તમામ કાર્યોમાં સફળતા મળશે. વેપારમાં પણ સફળતા મળશે. સારી નોકરી મળવાનાં અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત થવાનાં પણ સંકેત. શનિ માર્ગી થવાથી તેમને મહેનતનું ફળ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.
મિથુન
મિથુન રાશિનાં જાતકો માટે શનિની સીધી ચાલ અનુકૂળ સાબિત થશે. આ દરમિયાન શનિ ન માત્ર તેમના પાસે મહેનત કરાવશે પરંતુ ઈચ્છિત પરિણામ પણ અપાવશે. તેમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અનુકૂળ પરિણામ મળી શકે. તેઓ પ્રવાસ પર નીકળી શકે છે જેના લીધે સકારાત્મક પરિણામ મળશે.
તુલા
શનિનાં માર્ગી થવાથી તુલા રાશિનાં જાતકોને પોતાના કરિયરમાં મહત્વપૂર્ણ સુધાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તેમની આસપાસનું વાતાવરણ સાનૂકુળ રહે અને કરિયરમાં ઉન્નતિનો મોકો મળે. કેટલાક લોકોને પ્રમોશન મળી શકે છે. ધંધામાં પણ સારો ફાયદો કમાઈ શકે છે. આર્થિક મામલામાં સુધારની સંભાવના છે.
ધનુ
શનિની સીધી ચાલ ધનુ રાશિનાં જાતકોને સૌથી વધુ લાભ પહોંચાડી શકે છે. આ દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ લક્ષ્યને હાસિલ કરી શકે છે. નોકરિયાત લોકોને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે જેને તેઓ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. શનિની સીધી ચાલને લીધે વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime