બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
Manisha Jogi
Last Updated: 04:00 PM, 23 January 2024
ADVERTISEMENT
ગણતંત્ર દિવસના અવસરે વિજય ચોક પર પરેડનું આયોજન કરવામાં આવે છે. જો તમે પણ આ પરેડ જોવા માંગો છો તો તમે ટિકીટ બુક કરાવી શકો છો. ગણતંત્ર દિવસની પરેડ માટે ટિકીટ બુક કરાવવી હોય તો તે માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ શું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલય અનુસાર સત્તાવાર વેબ પોર્ટલ www.aamantran.mod.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
ઓનલાઈન ટિકીટ ખરીદવા માટેની પ્રોસેસ
ADVERTISEMENT
ઓફલાઈન ટિકીટ ખરીદવા માટેની પ્રોસેસ
ભારત સરકાર પ્રવાસન કાર્યાલય અને DTDC કાઉન્ટર તથા IDTC ટ્રાવેલ કાઉન્ટર પરથી ઓફલાઈન ટિકીટ ખરીદી શકાશે.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT