બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કબજિયાતની સમસ્યાથી રાહત, વજન પણ ઘટશે, આ રીતે ખાઓ મેથીના દાણા

photo-story

9 ફોટો ગેલેરી

હેલ્થ / કબજિયાતની સમસ્યાથી રાહત, વજન પણ ઘટશે, આ રીતે ખાઓ મેથીના દાણા

Last Updated: 12:51 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આખી રાત મેથીના દાણા પલાળીને સેવન કરવાથી ડાયાબિટીસ, પાચન સહીત હેલ્થના અનેક લાભ થાય છે.

1/9

photoStories-logo

1. મેથીના દાણા

એક ચમચી મેથીના દાણા આખી રાત પલાળીને સેવન કરવામાં આવે તો તેનાથી પાચન સહિત અનેક ફાયદા થાય છે. જ્યારે મેથીના દાણાને આખી રાત પાણીમાં છોડી દેવામાં આવે છે ત્યારે તે નરમ પડે છે, જેનાથી તેના પોષક તત્વો શરીરને વધુ સરળતાથી મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ડાયાબિટીસમાં રાહત

એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો જેમને 60 દિવસ સુધી દરરોજ 10 ગ્રામ પલાળેલા મેથીના દાણાનું સેવન કર્યું હતું તેમના ફાસ્ટિંગ બ્લડ સુગરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. સવારે સેવન

સવારે પલાળેલા મેથીના દાણાનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલથી લઈને સોજો ઘટવો અને વાળના સ્વાસ્થ્યમાં સુધારો કરવા સુધીના અનેક ફાયદા થાય છે. તો ચાલો પલાળેલા મેથીના દાણાના સેવનથી થતા ફાયદાઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. સરળતાથી રીલીઝ થાય છે દ્રાવ્ય

જ્યારે મેથી પલાળીને રાખવામાં આવે ત્યારે તેની કઠિન ફોતરી નરમ પડે છે. અંદર રહેલા ફાઇબર, એમિનો એસિડ અને એન્ટીઑકિસડન્ટ સરળતાથી રીલીઝ થાય છે. તેનાથી મેથી પેટ માટે હળવી બને છે, પોષક તત્વો ઝડપથી શોષાય છે અને બીજ ચાવવામાં પણ સરળ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. બે ચમચીથી વધુ ન લો

એના માટે 1-2 ચમચી મેથીને આખી રાત એક નાના બાઉલમાં પાણીમાં પલાળીને રાખો. જો સ્વાદ તેજ લાગે તો તેમાં હૂંફાળા પાણી કે થોડું મધ સાથે ભેળવી શકાય છે. બે ચમચીથી વધુ ન લો. નહીં તો વધારે ફાઇબર પેટ ખરાબ કરી શકે છે. સવારે ખાલી પેટે બીજને સારી રીતે ચાવીને ખાઓ અને બાકીનું પાણી પી લો

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. એસિડિટીમાં આરામ

મેથીમાં રહેલું દ્રાવ્ય ફાઇબર પાણીને શોષી લે છે અને જેલનું રૂપ લે છે. જેનાથી પાચન સરળ બને છે. નિયમિત તેના સેવનથી કબજિયાત દૂર થાય છે, પેટમાં બળતરા ઘટે છે, પેટનું ફૂલવું ઘટે છે અને સવારની એસિડિટીમાં આરામ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. પેટ હળવું બને છે

આ આદત ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક બને છે જેમને ખોરાક ભારે લાગે છે કે પેટ ખરાબ થાય છે. આથી પલાળેલી મેથી સવારે પેટને હળવું અને આરામદાયક ફિલ કરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. બ્લડ સુગર સંતુલીત

મેથીનો સૌથી મોટો ફાયદો એ છે કે,તે બ્લડ સુગર સંતુલીત રાખે છે. તેમાનું ગેલેક્ટોમેનન ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સને ધીરેથી પચાવે છે જેનાથી સુગર અચાનક નથી વધતું. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો પલાળેલી મેથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે, ખાવાનુ ઘટાડે છે અને ભૂખને કંટ્રોલમાં રાખે છે. પાચનતંત્ર સ્વસ્થ થવાથી ચયાપચયમાં સુધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Fenugreek Seeds Health Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ