સરપ્લસ ફંડ / મોદી સરકારને તો જોઈતા હતા આટલા રૂપિયા પરંતુ RBIએ ઓછાં આપ્યાં, જાણો કેમ?

RBI's Rs 1.76 lakh crore lifeline to government

RBIએ કેન્દ્ર સરકારને લાભાંશ અને સરપ્લસ ફંડ સ્વરૂપે 1.76 લાખ કરોડ આપવાની મંજૂરી આપી દીધી. આ ટ્રાન્સફર માટે સરકારને RBI પર દબાણ કરવું પડ્યું હતું તેમ કહેવાય છે. પૂર્વ ગવર્નર બિમલ જાલાનીની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી. કમિટીએ કહ્યું કે આટલા પૈસા અપાઈ શકાય છે. કમિટીના સૂચનો RBIના બોર્ડે માની લિધા અને સરકારને હવે આ પૈસા મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ