બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 02:15 PM, 12 December 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. સૂર્યની કોઈ ગ્રહ સાથે યુતિ થાય તો શુભ તથા અશુભ રાજયોગનું નિર્માણ થાય છે. સૂર્ય 16 ડિસેમ્બરના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે, જેથી વિશેષ લાભ થશે. ગુરુ મેષ રાશિમાં બિરાજમાન છે, જેથી સૂર્ય પર તેમની નવમ દ્રષ્ટિ પડશે, જેથી પંચમ રાજયોગનું નિર્માણ થશે.
આ રાજયોગથી વર્ષ 2024માં કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજયોગ શુભ માનવામાં આવે છે. આ રાજયોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને માન સમ્માન પ્રાપ્ત થઈ શકે છે તથા ધન, સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થઈ શકે છે.
ધન- આ રાશિના જાતકો માટે પંચમ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલ વિવાદ પૂર્ણ થશે. અનેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે, જેથી પ્રમોશનની સાથે પગાર પણ વધી શકે છે.
સિંહ- આ રાશિના જાતકો માટે પંચમ રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ માટેની તક મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમયથી ચાલી રહેલ બિમારીઓથી રાહત મળી શકે છે.
મેષ- જે કામ ઘણા સમયથી અટકેલા છે, તે કામ પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં સારી તક મળી શકે છે અને નોકરી બદલવાનો પણ મોકો મળશે. સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. કાયદાકીય મામલાઓથી રાહત મળી શકે છે. નવા વર્ષમાં વાહન, સંપત્તિ ખરીદવાનો પ્લાન બનાવી શકો છો. આવકના નવા સ્ત્રોત ઊભા થશે તથા પદ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime