બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 09:22 AM, 30 August 2023
હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. આ તહેવાર ભાઈ બહેનના સંબંધનું પ્રતીક છે. માન્યતા અનુસાર રાખડી બાંધતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ બાબતો વગર રક્ષાબંધન અધૂરી માનવામાં આવે છે. આ વર્ષે ભદ્રાને કારણે આજે અને આવતીકાલે રક્ષાબંધન ઊજવવામાં આવશે. રાખડી બાંધતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ભદ્રાકાળમાં રાખડી ના બાંધવી
રક્ષાબંધન પર ભદ્રા રહેશે. 30 ઓગસ્ટના રોજ એટલે કે, આજે રાત્રે 09:02 વાગ્યે ભદ્રકાળ સમાપ્ત થશે, તેથી ભદ્રકાળ પૂર્ણ થયા પછી રાખડી બાંધવી જોઈએ.
રાખડી બાંધતા સમયે થાળીમાં રાખો આ વસ્તુઓ
રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા થાળી સજાવવી જોઈએ. રાખડી બાંધવા માટે ચાંદીની થાળીને શુભ માનવામાં આવે છે. ચાંદીની થાળી ના હોય તો સામાન્ય થાળી લો અને તેમાં ઓમ અથવા સ્વસ્તિક બનાવો. હવે તે થાળીમાં અક્ષત, રોલી, ચંદન, દહીં અને દીવો મુકો. થાળીમાં તિલક પણ હોવો જોઈએ, ત્યારપછી ભાઈને જમણા હાથમાં રાખડી બાંધો. હવે તેને મિઠાઈ ખવડાવીને આરતી ઉતારો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime