બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
Raksha Bandhan 2022 muhurat time: રક્ષાબંધન 11મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આજના દિવસે બહેનો પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધશે. એવામાં જ્યોતિષો કહી રહ્યા છે કે આ વર્ષે 200 વર્ષ બાદ શુભ સંયોગ બન્યો છે.

ADVERTISEMENT
200 વર્ષ બાદ શુભ સંયોગ
નોંધનીય છે કે ગુરુદેવ બૃહસ્પતિ અને શનિ વક્રી અવસ્થામાં પોતપોતાની રાશિઑમાં છે, ગ્રહોમાં આવો અદ્ભુત સંયોગ 200 વર્ષ બાદ બની રહ્યો છે. આ વખતે રક્ષાબંધન પર શંખ અને હંસ નામના રાજયોગ પણ બની રહ્યા છે. જેના કારણે મહત્વ હજુ વધી જાય છે. જે લોકો 12મી તારીખે રક્ષાબંધન ઉજવવાનું વિચારી રહ્યા છે તેઓ પાસે સવારના 7 વાગીને 6 મિનિટ સુધીનો જ સમય છે, જે બાદ પૂનમ સમાપ્ત થઈ જાય છે.

ADVERTISEMENT
રક્ષા બંધન પર શુભ મુહૂર્ત:
1. અભિજીત મુહૂર્ત: બપોરે 12થી 12.53 સુધી
2. વિજય મુહૂર્ત: બપોરે 2.39થી 3.32 વાગ્યા સુધી
3. અમૃત કાળ: સાંજના 6.55થી 8.20 સુધી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.