બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / રાજકોટ / Rajkot research conducted in, a shocking number of divorces has been revealed
Dinesh
Last Updated: 07:28 PM, 15 April 2024
હાલના આધુનિક યુગમાં છૂટાછેડા લેવું જાણે સામાન્ય બની ગયું હોય તેમ છુટાછેડાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજકોટમાં થયેલા સંશોધનમાં છુટાછેડાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજકોટ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષમાં અંદાજિત 4000 દંપતીએ છૂટાછેડા લીધા છે.
સામાન્ય રીતે છુટાછેડાના કારણોમાં વધુ પડતો સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ, સહનશક્તિનો અભાવ, દેખાદેખી,અલગ વિચારસરણી જેવા કારણો સામે આવ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ઘટે તે માટે સમાધાન પંચ પણ કાર્યરત છે. જેમાં સમાજના વડીલો, આગેવાનો સંવાદ કરીને અને મધ્યસ્થી કરીને સમસ્યાનું સમાધાન લાવે છે. આ સંસ્થાઓએ એક વર્ષમાં 1000 પરિવારને તૂટતાં બચાવ્યા છે.
રાજકોટમાં નોટરી એસો.ના ચોપડે કાયદેસર નોંધાયેલ છૂટાછેડાના આંકડાની વાત કરીએ તો રાજકોટ શહેર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષમાં અંદાજિત 4000 દંપતી સામાજિક રીત-રિવાજ પ્રમાણે છૂટાછેડા લીધા છે. વડીલોના સમજણથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધારી શકાય છે તેવું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજે તો સમાધાન માટે પંચ પણ બનાવ્યું છે. સમાધાનની ફાર્મયુલા કેટલાક અંશે સફળ થઈ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime