બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot Railway Division has canceled 4 trains every Saturday and Sunday till August 28
ADVERTISEMENT
જો તમે વિકેન્ડમાં સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરીને ફરવાની વિચારતા હોવતો આ સમાચાર તમારા માટે એટલા માટે મહત્વના છે કે, રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો ટેકનીકલ કારણો સર કેન્સલ કરવામાં આવી છે.
અગામી 28 ઓગસ્ટ સુધી દર શનિ- રવિ આ ટ્રેન રદ રહેશે
ADVERTISEMENT
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેન રદ કરાઇ છે. જેમાં જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ આગામી 28મી ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરવાનો નિર્ણય લીધો છે આવી હતી.
जामनगर-वडोदरा इंटरसिटी और सोमनाथ-अहमदाबाद एक्सप्रेस 28 अगस्त तक प्रति शनिवार और रविवार रद्द रहेगी। @WesternRly pic.twitter.com/HE4S6Ljqd9
— DRM Rajkot Divisionᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ (@wrdrmrjt) July 22, 2022
ADVERTISEMENT
આ ટ્રેન રદ કરાઇ
ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.