BIG NEWS / અક્ષય કુમારે સોમનાથ મંદિરના ઈતિહાસ મુદ્દે ઉઠાવ્યા સવાલ, કહ્યું આક્રમણકારો વિશે જ શિક્ષણ આપ્યું...

Questions raised by Akshay Kumar on the issue of history of Somnath temple

અક્ષય કુમારે કહ્યું કે આપણને જે ઈતિહાસ શીખવવામાં આવે છે. તેમાં મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા આપણા રાજાઓ વિશે બહુ ઓછું કહેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ