બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Pravin
Last Updated: 10:10 AM, 22 May 2022
પ્રધાનમંત્રી મોદી 23-24 મેના રોજ જાપાની રાજધાની ટોક્યોમાં રહેવાના છે. આ દરમિયાન મોદી અહીં એક બાજૂ ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે, તો વળી લગભગ 36 કલાકની આ મુસાફરીમાં તેમની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પીએમ સાથે પણ થશે.
આ મુદ્દા પર ચર્ચા શક્ય
પ્રધાનમંત્રી મોદી આ ત્રીજી જાપાન યાત્રામાં જ્યાં એક તરફ ક્વાડ નેતાઓ સાથે મહત્વપૂર્ણ એજન્ડા પર ચર્ચા કરશે. તો વળી દ્વિપક્ષીય વાર્તા દરમિયાન રોકાણ, વેપાર, સુરક્ષા, ટેકનિક સહિત કેટલાય મુદ્દા પર મહત્વની વાતચીત કરશે. પીએમ મોદી 22મેની રાતે જાપાન માટે રવાના છે. અને 23 મેના રોજ ટોક્યો પહોંચતા જ તેમના કાર્યક્રમ ચાલુ થઈ જશે.
એશિયા-પ્રશાંત વિસ્તારને લઈને ચર્ચા
ક્વાડના ભવિષ્ય અને તેને પ્રભાવી બનાવી રાખવા માટે ટોક્યોની બેઠકમાં ખાસ મહત્વ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, એશિયા-પ્રશાંત વિસ્તારમાં તેમનો દેશ જ્યાં આર્થિક અને સુરક્ષાના પડકાર સામે ઝઝૂમી રહ્યો છે,. તો વળી ક્વાડના વાયદા પર જમીન પર ઉતરવામાં હાલમાં નબળા દેખાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે અમેરિકા-જાપાન- ભારત અને ઓસ્ટ્રેલિયાના નેતાઓની કોશિશ રહેશે કે, ઠોસ પરિણામ આપનારી યોજનાઓને ઝડપથી આગળ વધારે.
ભારતીય સમુદાયના લોકો સાથે પણ ચર્ચા કરશે
જાપાનમાં પીએમ મોદીની જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે આમને સામને બીજી મુલાકાત હશે, તો વળી જાપાનમાં પીએમ કિશીદાથી ફક્ત બે મહિનાની અંદર બીજી વાર મળશે. આ ઉપરાંત પીએમ મોદી જાપાનમાં ફક્ત બે દિવસના પ્રવાસમાં જાપાની ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને સાથે ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. આ બંને જ કાર્યક્મ 23 મેના રોજ થવાના છે, જ્યારે ક્વાડ નેતાઓ સાથે શિખર સંમેલન 24મેના રોજ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime