બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Politics / Punjab CM Amarinder Ready To Add Sidhu To Cabinet; Doesn't Want Him As State Congress Head
Hiralal
Last Updated: 04:49 PM, 1 July 2021
પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સહિત તમામ ધારાસભ્ય અને મંત્રી દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડના દરબારમાં હાજરી આપી ચૂક્યા છે. પૂર્વ મંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ દિલ્હી જઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ મળ્યાં હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર આ મુલાકાતમાં કોંગ્રેસના બીજા નેતાઓની તુલનામાં સિદ્ધુની વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાને કારણે પંજાબના કોંગ્રેસ નેતા અંદરખાને નારાજ છે તો સિદ્ધુને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ મોટી જવાબદારી સોંપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસ સિદ્ધુને પ્રચાર કમિટીના ચેરમેન પણ બનાવી શકે છે.
સિદ્ધુને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતા નારાજ થયેલા કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે સિદ્ધુ ધારાસભ્ય છે પરંતુ બીજા ધારાસભ્યોની ઉપેક્ષા કરીને તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી સારી વાત નથી. પંજાબ કોંગ્રેસ અધ્ય સુનિલ જાખડે જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓમાં અરસપરસનો મતભેદ ખતમ થવો જોઈએ. તેમણે કહ્યું કે મને કોંગ્રેસ હાઈકમાન્ડે બોલાવ્યો નથી. આશા છે કે 2022 ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ શમી જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime