બ્રેકિંગ ન્યુઝ
સરકારે સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વિજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારને લાભ આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ રૂફટોપ સોવર સિસ્ટમ લગાવનાર લોકોને સબસિડી જાહેર કરવામાં આવશે. આ યોજના હેઠળ ઓવામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
ADVERTISEMENT

PM સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ 1 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 30 હજારની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવનારને નવી સબસિડી 60,000 રૂપિયાની હશે. જ્યારે 3 કિલોવોટનું રૂફટોપ સોલક સિસ્ટમ લગાવવા માટે 78,000 રૂપિયાની સબ્સીડી આપવામાં આવશે. આવો જામીએ તમે કેવી રીતે આ યોજનામાં સબસિડી મેળવી શકો છો.
ADVERTISEMENT
કેવી રીતે મળશે સબસિડી?
ADVERTISEMENT
ક્યાંથી કરી શકશો રજીસ્ટ્રેશન?
જો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો https://pmsuryaghar.gov.inની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈ શકો છો. પોતાની સંપૂર્ણ જાણરકારી સાથે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના ઉપરાંત, તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો નજીકના પોસ્ટ ઓફિસ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
ADVERTISEMENT
આટલા રૂપિયા થશે ખર્ચ
સરકારે જાણકારી આપી છે કે આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. જેને પણ પોતાના ઘરની છત પર સોલર પેનલ ઈન્સ્ટોલ કરાવવું છે. સરકાર આ આખા પ્રોજેક્ટ હેઠળ કુલ 75,021 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.