બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચાલો જાણીએ આ યોજનામાં અરજી કરવાની પદ્ધતિ અને ખાતામાં સબસિડી ન મળવાના કારણો શું હોઈ શકે છે.
સરકાર આપે છે મદદ
ADVERTISEMENT
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘર બનાવવા માટે અનુદાન આપવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા વર્ગના લોકોના 'અપના ઘર'ના સપનાને સાકાર કરવા માટે આ યોજના શરૂ કરી હતી. આ યોજનાના લાભાર્થીઓને પહેલીવાર ઘર ખરીદવા પર સરકાર દ્વારા 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા છે જેઓ આ યોજનાની તમામ શરતો પૂરી કરે છે, પરંતુ તેમની સબસિડી હજુ પણ અટવાયેલી છે.
31 માર્ચ 2021 સુધી જ લાભ મળવાપાત્ર
ADVERTISEMENT
પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય શહેર અને ગ્રામીણ એરિયામાં સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ પહેલીવાર ઘર ખરીદનાર લોકોને CLSS અથવા ક્રેડિય લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. આ સબ્સિડી વધુમાં વધુ 2.67 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ 2021 સુધી જ ઉઠાવી શકશો. જો તમે પણ આ સ્કીમનો ફાયદો નથી લીધો તો હાલ જ આ સરળ પ્રોસેસ દ્વારા કરી દો અપ્લાય.
આ કારણોસર અટકી જાય છે સબસિડી
ADVERTISEMENT
ઘણી વખત અરજદારો યોજના માટે અરજી કરતી વખતે ફોર્મમાં ખોટી માહિતી ભરે છે, તેથી સબસિડી અટકી જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી મહત્વની શરત એ છે કે અરજદાર પ્રથમ વખત ઘર ખરીદે છે. જો અરજદાર આ શરત પૂરી નહીં કરે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. પીએમ આવાસ યોજના હેઠળ નાણાકીય સહાયનો લાભ લેવા માટે, સરકારે કુટુંબની આવકને ત્રણ કેટેગરીમાં વહેંચી છે: રૂ. 3 લાખ, રૂ. 6 લાખ અને રૂ. 12 લાખ. જો અરજદાર દ્વારા પસંદ કરાયેલ આવક શ્રેણી અને તેની વાસ્તવિક આવક શ્રેણી વચ્ચે તફાવત હોય તો. આવી સ્થિતિમાં સબસિડી પણ બહાર પાડવામાં આવતી નથી.

ADVERTISEMENT
તમારી સબસિડીની સ્થિતિ આ રીતે તપાસો
ADVERTISEMENT
કોને મળશે સબ્સિડી
2.50 લાખ રૂપિયા સુધીનો ફાયદો
આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદનાર વ્યક્તિને અલગ અલગ કેટેગરી પ્રમાણે સબ્સિડી આપવામાં આવે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે જેને 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
આ રીતે કરો અપ્લાય
પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધી દરેક વ્યક્તિને ઘર મળી જાય. આ યોજના હેઠળ પ્રોપર્ટીવાળા સાથે વગર પ્રોપર્ટીવાળા પણ ફાયદો લઇ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.