બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ઓગસ્ટમાં શુક્ર ગોચરથી સર્જાશે લક્ષ્મી નારાયણ યોગ, જે આ 5 રાશિવાળાઓ પર કરશે પૈસાનો વરસાદ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 23 July 2025
1/7
શુક્રગ્રહ 21 ઓગસ્ટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 15 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. આ દરમિયાન શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ સર્જાશે. આ યોગના કારણે વૃષભ, કર્ક સહિત પાંચ રાશિઓને વૈભવ અને ધનપ્રાપ્તિ થશે. સાથે જ આ રાશિઓમાં કલા અને સાહિત્ય પ્રત્યે રસ વધશે. મનોરંજન તથા ફિલ્મી દુનિયામાં કામ કરતા લોકોની ઓળખ વધશે. ચાલો જાણીએ કઈ રાશિઓ માટે શુક્ર ગોચર લાભદાયક સાબિત થશે?
2/7
શુક્રના આ ગોચરથી તમારી સર્જનાત્મકતા વધશે, જેના કારણે તમારી આસપાસનું વાતાવરણ પણ સુંદર બનશે. આ સમયગાળામાં તમને માનસિક શાંતિ મળશે અને જાતને સાચવવાની તક પણ મળશે. શુક્ર તમારા પ્રથમ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને હવે તૃતીય ભાવમાં ગોચર કરે છે, જેના કારણે પ્રેમ અને લગ્નજીવનમાં તમે તમારું કમ્ફર્ટ ઝોન છોડીને આગળ વધવાનો પ્રયાસ કરશો.
3/7
શુક્રનું કર્ક રાશિમાં ગોચર માનસિક અને શારીરિક રીતે તમને આકર્ષક અને આત્મવિશ્વાસી બનાવી શકે છે. આ સમય તમારા પોતાના મનના ભાવો સમજીને પોતાને મહત્વ આપવાનો છે. શુક્ર પ્રથમ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જે લાભ અને સ્થિરતાના કારક છે. તમે પોઝિટિવ વિચારો સાથે બીજાને પ્રભાવિત કરશો. કાર્યક્ષેત્રે પગાર અને પ્રમોશનની શક્યતા છે.
4/7
5/7
6/7
શુક્રનું ગોચર તમારા સંબંધોમાં ગંભીરતા લાવશે અને વ્યક્તિગત તેમજ વ્યવસાયિક જીવનમાં નબળા સંબંધોને મજબૂત બનાવવાનો અવસર આપશે. પ્રેમ અને કારકિર્દીનો સ્વામી શુક્ર હવે ભાગીદારીના સાતમા ભાવમાં ગોચર કરે છે, જેના કારણે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે. નોકરીમાં કામના વખાણ થશે. ઘરમાં કે કાર્યસ્થળે અપેક્ષાઓથી બચવું તમારા માટે લાભદાયક રહેશે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ